જે રીતે એક વ્યક્તિ રસોઇના પુસ્તકની વાનગીઓ તરફ આકર્ષાય છે અને છતાં ભુખમરાથી મરણ પામે છે, તે જ રીતે કોઇ વ્યક્તિ સફળ જીવન માટે બાઇબલ આધારિત શિક્ષણ તરફ આકર્ષાય છે અને છતાં આધ્યાત્મિક કૂપોષણનો શિકાર બને છે. વિશ્વાસ માટેનો ખોરાક એ બાઇબલ આધારિત પુસ્તક છે જે તમને ઈશ્વરનાં વચનો તમારા હાથથી તમારા મનમાં અને તમારા મનથી તમારા હદયમાં પચાવવા ને માટે મદદ કરે છે.

વેબસાઇટ

ccim-media.com

વક્તાઓં

રીચાર્ડ એ. બેન્નેટ

પિતૃ સંગઠન

ક્રોસ કરન્ટસ ઇન્ટરનેશનલ મિનિસ્ટ્રીઝ

ઇમેઇલ સાઇન અપ

Sign up for the TWR360 Newsletter

Access updates, news, Biblical teaching and inspirational messages from powerful Christian voices.

ટીડબલ્યુઆર360માંથી અપડેટ્સ પ્રાપ્ત કરવા માટે સાઇન અપ કરવા બદલ આભાર.

જરૂરી જાણકારી ગુમ થયેલ છે

This site is protected by reCAPTCHA, and the Google Privacy Policy & Terms of Use apply.